લાગણીશીલ માણસ હંમેશા સેવા વધારે સારી રીતે કરી શકે અને મારા માટે રાજકારણ સેવાનું ક્ષેત્ર છે: હિતુ કનોડિયા
સારો અભિનેતા સંવેદનશીલ હોય છે અને તેથી જ તે સારા નેતા બની શકે છે. કારણ કે પ્રજાની સમસ્યાને જાણવા, સમજવા અને અનુભવવા માટે એક સુંદર અને કોમળ હ્રદયની જરૂર પડે છે. એક સારો કલાકાર મોટાભાગે લાગણીશીલ હોવાનો જ. આથી એક અભિનેતા જ્યારે નેતા બને છે ત્યારે તે વધારે સુંદર રીતે સેવાકાર્ય કરી શકે છે. કારણ […]